Tuesday, September 05, 2006

રવીવાર

રવીવારે પણ દેરાસર ગયો હતો અને પંડીતજીનું પ્રવચન અને એક ચર્ચા હતી નીશ્ચય અને વ્યવહાર ધર્મ પર , ખુબ જ મજા આવી અને એકદમ સરસ ચર્ચા હતી સાંભળીને બધા શ્રોતા ખુબ જ ખુશ થયા હતા ને એ ખુશી તેમના ચહેરા પર ઝળકતી હતી અને હા બાળકો દ્વારા તૈયાર કરેલા ધાર્મિક ચિત્રો અને મોડેલોનુ ખુબ જ સરસ પ્રદર્શન પણ માણ્યુ. બાળકો એ ખુબ જ મહેનત કરી હતી, હું ફોટા પાડવાનું ભુલી ગયો પણ પ્રયત્ન કરીશ કે કોઈએ પાડ્યા હોય તો લાવીને અપલોડ કરીશ , કાલે પર્યુષણનો છેલ્લો દિવસ છે.

No comments: