Tuesday, September 05, 2006

શનીવારનો દિવસ

ગયા શનીવારે રજા હોવાને લીધે દેરાસરમાં ગયો હતો અને ત્યાં પંડીતજીનું પ્રવચન અને એક સરસ નાટક "સંસ્કાર નુ ફળ " જોયુ અને માણ્યુ. 15-20 બાળ કલાકારોએ ખુબ જ સરસ રીતે ભજવ્યુ હતું ખુબ જ આનંદ આવ્યો.

No comments: