Saturday, March 21, 2009

આજકાલ

આજકાલ મન અધ્યાત્મ તરફ વળી રહ્યું છે. મને કોઈએ કહ્યું હતુ કે પાછલી ઊમરે હું અધ્યાત્મ તરફ વળીશ. તો શું આ શરૂઆત છે. ( જૈન ધર્મમાં જ્યોતીષ વર્જ્ય છે. ) અને મારી પાછલી ઊમર આટલી જલ્દી...(હજી તો 32 નો જ છું)

1 comment:

Pancham said...

Don't worry. Take it easy.